આઝાદીના 75 વર્ષ બાદ PMના હસ્તે આજે ધ્વજારોહણ કરાયું
માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું "સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય' આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું
"500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી' આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી "ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે' "ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી' 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું
"આજે સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઉંચું કરે છે' સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું આ શિખર ધ્વજ આપણી આસ્થાનું પણ પ્રતિક છે
"સદીઓ અને યુગો બદલાય પણ આસ્થાનું શિખર એ જ રહે છે' "અયોધ્યા, કાશી અને
કેદારનાથમાં ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે'
Related videos
એ 75 વર્ષ..આઝાદીના આટલા વર્ષો બાદ ભારત કેટલું બ...
Sandesh
500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું
Sandesh
આજે રૂપાલની પલ્લીમાં ત્રણ વર્ષ બાદ ઘીની નદીઓ વહ...
Sandesh
500 વર્ષ બાદ PM મોદીના હસ્તે પાવાગઢમાં ધ્વજારોહણ
Sandesh
1300 વર્ષ બાદ સૂર્યગ્રહણ પર ખૂબ જ દુર્લભ સંયોગ
Sandesh
પાંચ વર્ષ બાદ ગૃહપ્રધાન અમિત શાહ નડિયાદ આવશે
Sandesh
આજે વડાપ્રધાનના હસ્તે અમદાવાદનું મેટ્રોનું સ્વપ...
Sandesh
અક્ષરધામ એટેકને આજે 20 વર્ષ થયા, જાણો શું બની હ...
Sandesh
લાલુના કટાક્ષનો 6 વર્ષ બાદ PM મોદીએ આપ્યો સણસણત...
Sandesh
કાશ્મીરમાં 30 વર્ષ બાદ ખૂલ્યા થિયેટર પણ સાથે જ...
Sandesh
મોરબી દુર્ઘટના બાદ લીંબડી ભોગાવો નદીનો 125 વર્ષ...
Sandesh
સાત વર્ષ બાદ ગુજરાતે સિલ્વરને ગોલ્ડમાં પરિવર્તિ...
Sandesh