PM મોદીએ મોરબી હોનારતને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ
મોદીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય
એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે
'આરંભ 2022'માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા. જેમાં PM મોદીએ મોરબી હોનારતને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ છે.
Related videos
PM મોદીએ દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું
Sandesh
FIFA World Cup: મેસ્સીના કરોડો પ્રશંસકો જીતથી ખ...
Sandesh
PM મોદીએ ભાવનગરમાં રૂ.6.50 હજાર કરોડના કામનું લ...
Sandesh
મુલાયમ સિંહ યાદવના નિધન પર PM મોદીએ ટ્વીટ કરી શ...
Sandesh
PM મોદીએ બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી,...
Sandesh
અમેરિકાના ફ્લોરિડાના વાવાઝોડુંમાં 54ના મોત,PM મ...
Sandesh
PM મોદીએ કર્યુ લતા ચોકનું ઉદ્ધાટન, મંદિર નિર્મા...
Sandesh
UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે મોરબી બ્...
Sandesh
મોરબી હોનારત: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વ્યક્ત કર્...
Sandesh
મોરબી હોનારતને લઈ સતત દોડતી રહી બ્લડ બેન્ક
Sandesh
PM મોદીએ દેશને સમર્પિત કર્યું INS વિક્રાંત
Sandesh
PM મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી
Sandesh