PM મોદીએ જે સ્વરાજ સિરિયલ જોવાની અપીલ કરી, જાણો તે સિરિયલનાં રસપ્રદ તથ્યો
આઝાદીના 75માં અમૃત મહોત્સવના અવસર પર, જે બાબતની સૌથી વધુ ચર્ચા થઈ તે હતી ટીવી સીરીયલ એટલે 'સ્વરાજ - ભારતના સ્વતંત્રતા સંગ્રામની સમગ્ર ગાથા',
સ્વરાજ એ એક ભારતીય ઐતિહાસિક ટીવી સિરિયલ છે જે 14 ઓગસ્ટ 2022થી દર રવિવારે રાત્રે 9 વાગ્યે ડીડી નેશનલ પર પ્રસારિત થાય છે. આ સિરિયલ દ્વારા, દૂરદર્શને ફરી એકવાર 550થી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથાઓને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સીરીયલમાં મનોજ જોષી કથાકાર તરીકે મુખ્ય ભૂમિકામાં છે.
આ સીરિયલમાં મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ અને ભગત સિંહની સાથે રાણી અબક્કા, બક્ષી જગબંધુ, તિરોત સિંહ, સિધો કાન્હો મુર્મુ, શિવપ્પા નાયક, તિલકા માંઝી જેવા વીર યોદ્ધાઓની વાર્તાઓનો સમાવેશ થાય છે. આ સિરિયલને 9 પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં ડબ કરવામાં આવી છે.
આ સીરીયલમાં કુલ 75 એપિસોડ છે. આ શોની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં, પીએમ મોદી તેમના કેબિનેટ સાથીદારો સાથે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં હાજર રહ્યા હતા.
Related videos
જાણો PM મોદીએ પોતાના ભાષણમાં કઈ કચ્છી વાનગીઓ યા...
Sandesh
ભારત જે કહીને કરી શકે તે દરેકના ત્રેવડની વાત નથ...
Sandesh
સૂર્યા જે કરી રહ્યો છે તે દરેકના બસની વાત નથી :...
Sandesh
નેત્રંગ સભા પહેલાં PM મોદીએ અનાથ બાળકો સાથે કરી...
Sandesh
નેશનલ ગેમ્સમાં શૌર્યજીતની ચારેકોર ચર્ચા, PM મોદ...
Sandesh
મુલાયમ સિંહ યાદવના નિધન પર PM મોદીએ ટ્વીટ કરી શ...
Sandesh
PM મોદીએ માતા હીરાબા સાથે ટેલિફોન પર કરી વાત
Sandesh
દાહોદના ખરોડ ખાતે PM મોદીએ સભા સંબોધન કરી
Sandesh
જન્મદાત્રી બાદ જગત જનની મહાકાળી માતાની કરી PM મ...
Sandesh
ઈન્ટરપોલ મહાસભામાં PM મોદીએ આતંકવાદ સામે લડવા સ...
Sandesh
PM મોદીએ G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ કરી લોન્ચ
Sandesh
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીને કર...
Sandesh