PM મોદીના માતા હીરાબાને 24 કલાક ઓબઝર્વેશનમાં રખાશે
બીજીબાજુ ગઇકાલે બાની તબિયત નાદુરસ્ત હોવાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી બપોરે સાડા ત્રણ કલાકે અમદાવાદ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હિરાબાને મળી ખબર અંતર પુછયા હતા. જ્યાં દોઢ- બે કલાકના રોકાણ બાદ માતાની તબિયત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવતા સાંજે સાડા પાંચેક વાગ્યે તેઓ દિલ્હી પરત જવા રવાના થયા હતા. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાના સમાચારો વહેતા થતા દિવસભર સૌ કોઈએ તેઓ ઝડપથી સ્વસ્થ થાય અને તંદુરસ્ત થઈને સ્વગૃહે પરત ફરે તેવી પ્રાર્થનાઓ થતી રહી હતી.
Related videos
PM મોદીના માતા હીરાબાનું નિધન
Sandesh
PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, હોસ્પિટ...
Sandesh
PM મોદીના માતા હીરાબાના જન્મ સુંદરકાંડ, ભજન સંધ...
Sandesh
PM મોદીના ભાઈના પરિવારને નડ્યો અકસ્માત
Sandesh
PM મોદીના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન, વડાપ...
Sandesh
અટલ ફૂટ ઓવર બ્રીજનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ
Sandesh
PM મોદીના કાર્યક્રમ સ્થળ પાસે ઢોરનો આતંક
Sandesh
PM મોદીના ભાઈના પરિવારને નડ્યો અકસ્માત
Sandesh
જાણો મોદીના એવા મિત્રો વિશે જેમને PM આજે પણ યાદ...
Sandesh
સુરતમા PM નરેન્દ્ર મોદીના પેઈન્ટિંગનું એક્ઝિબિશન
Sandesh
PM મોદીના માતાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ
Sandesh
અખિલેશને લઇને PM મોદીના કાનમાં શું કહ્યુ હતુ મુ...
Sandesh